શ્રી વિષ્ણુ પુરાણ જ્ઞાન યજ્ઞ
ડાકોર ના ઠાકોર ના સાંનિધ્ય માં …..
શ્રી વિષ્ણુ પુરાણ જ્ઞાન યજ્ઞ
વક્તા: યોગનિષ્ઠ અગ્નિશિખાજી
તા: 9-03-2025 થી 13-03-2025
ફાગણ સુદ – 10 (રવિવાર ) હોળાષ્ટક ફાગણ સુદ – 14 (ગુરુવાર )
પંચ દિવસીય જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.
- સવારે 9:30 થી 12:30 – યોગ યજ્ઞ સમાધાન
- શારિરીક – માનસિક સંતુલન ની ચાવી …
- વધતી ઉંમર સાથે સ્વસ્થ રહેવાની કળા ….
- સાંજે 3:00 થી 6:00 – વિષ્ણુપુરાણ જ્ઞાન યજ્ઞ
- ભગવાન વિષ્ણુ ની મુખ્ય લીલાઓ નું આધ્યામિક પ્રવચન
સ્થળ
” માધવ બાગ ” કૃષ્ણાશ્રય ગૌશાળા – ડાકોર
– યાત્રી નું ન્યોચ્છાવર 1500/- પાંચ દિવસ
( રહેવા – સવારે નાસ્તો – બે સમય ભોજન સાથે )
યાત્રી એ ડાકોર તા ; 9-03-2025 ના રોજ સવારે સ્વ ખર્ચે પહોંચવાનું રહેશે.
જ્ઞાન યજ્ઞ ની એક દિવસની સેવા Rs. 25000/- સ્વીકાર્ય છે.
સંપર્ક: અમિત મિસ્ત્રી
મો: 9428017063